SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ દાવ પર દાવ મહારાજા ભીમદેવ અંતઃપુર તરફ જતા હતા. સાથે અનુચર વર્ગ હતો. એક ણાએ કહ્યું, “મહારાજ ! જે વાઘથી ડરતો નથી, જે મલ્લથી પાછો પડતો નથી, એ પુરુષ કોનાથી ડરે ?” “અરે, આજ તો એણે ગુજરાતનું નાક રાખ્યું. વિમળશાહ ખરેખર, વીરત્વનો ભંડાર છે.” મહારાજા ભીમદેવે ભોળાભાવે કહ્યું. “મારાજ ! હમેશાં વખાણી ખીચડી ઘંતે ચોટે છે. વિમળશાહનાં બહુ વખાણ ન કરશો. સેના તો એના નામ પાછળ ઘેલી છે. સેનાપતિઓ પણ આપના કરતાં એનાં વધુ વખાણ કરે છે.” “તે એમાં શું ? યોગ્યનાં વખાણ જરૂર થાય, થવાં જોઈએ.” “ગુર્જરેશ્વર ! આપ ભોળા છો. પવિત્ર માણસને પૃથ્વી પર ક્યાંય પાપ દેખાતું નથી. આપે એનો મહેલ જોયો ? રાજાના રાજમહેલને ઝાંખો પાડી દે તેવો હતો ને ! અને એને પાઘડી ફેરવતાં જરા પણ વાર ન લાગે, હો. વાણિયાવાણિયા ફેરવી તોળ !” ૩૨ : મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy