________________
હમીર પટકાઈ પડ્યો. સેનાનાયને ન જોવાથી લશ્કર નાસભાગ કરવા લાગ્યું. મહારાજા ભીમદેવનો વિજય થયો.
સિન્ધ દેશની વ્યવસ્થા કરી મહારાજા રાજધાની તરફ પાછા ફર્યા. માર્ગમાં ચેદિ દેશના સ્વતંત્ર રાજા પાસે પોતાની આણ મનાવી. ચેદિ દેશના રાજાએ પણ આવા પ્રબળ રાજવી સાથે લડાઈ કરવી યોગ્ય ન ધારી એમની આજ્ઞા માની લીધી.
વિમળશાહના સૈન્ય આમાં ભારે વીરતા બતાવી. વિમળશાહના સૈન્યની કુશળતા જોઈ મારાજા ભીમદેવ બહુ ખુશ થયા અને એમણે યોદ્ધાઓને સારાં ઇનામ આપ્યાં.
રાજા ભીમદેવની કિર્તિ સાથે વિમળશાહની પણ શૂરવીર યોદ્ધા તરીકે ખ્યાતિ ઘણી વધી.
વીર'નો પુત્ર વીર જ પાક્યો.
સફળ સેનાપતિ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org