________________
૩
‘મા ! મામાનું ઘર કેટલે ?”
અંધારી રાતમાં થોડા મુસાફરો વાટ કાપતા હતા. એક ગધેડા પર સામાન
મોસાળમાં
હતો.
એક નાના ટટ્ટુ પર બે કિશોરો બેઠા હતા. પાછળ એક ઉંમરલાયક બાઈ ચાલતી હતી.
એણે સાદો સાળુ પહેર્યો હતો, પણ ગોરી-ગોરી કાયા છુપાતી નહોતી. આ કોમળ સ્ત્રીએ ઘરની બહાર કી પગ મૂક્યો નહિ હોય, એમ લાગતું હતું. પણ નસીબની બલિહારી છે ! નસીબ જેમ નચાવે તેમ માણસને નાચવાનું છે.
ટટ્ટુ પર બેઠેલા બાળકે માને પ્રશ્ન ર્યો. એને મોસાળ પહોંચવાની ઉતાવળ હતી. એણે પૂછ્યું :
Jain Education International
‘બા ! મામાનું ઘર કેટલે ?’
બેટા ! દીવો દેખાય એટલે.' માએ ટૂંકો જવાબ આપ્યો. એના મન પર
For Private & Personal Use Only
મોસાળમાં ૯
www.jainelibrary.org