________________
૫૦
શ્રી ખુશાલમુનિજી કૃત ભક્તિ રસ પ્ર. ઈણ જગમાં ઉપગારી ભવિને તારણે રે...લે પ્રા ધ્યેય સરૂપે તું છે ભાવભય વારણે રેલેટ પર પ્ર. અહનિશિ મુજને નામ તમારૂં સાંભરે રેલે, પ્ર. તિમ તિમ માહરે અંતર આતમ અતિ ઠરે રે... | પ્ર. બહુ ગુણને તું દરિયે ભરિયે છે ઘણું –લે, પ્ર. તેમાંથી શું દેતાં જાયે તુમતણું રેલે. પ્ર. તુમ પદકજની સેવા કલ્પતરૂ સમી રે-લે, પ્ર. મુજને આપજો તેહ કહું પાયે નમીરે લે પ્ર. શ્રીઅખયચંદ સુરીશ પસાય તે સાધશું રે લે, પ્રઢ દુશમન દૂર કરીને સુખથી વધશું રે લે. પા
ન .
પાડા
(૭૯૪) (૩૪-૨) શ્રી અજિતનાથ જિન સ્તવન (આદિ તે અરિહંત અમઘેરે આવો રે–એ દેશી) શ્રી અજિત જિનેશ્વરદેવ માહરે સ્વામી રે,
મેં પૂરવ પુણ્ય–પસાય સેવા પામી રે ! મન-ચિતિતને દાતાર મુજને મળિયે રે,
હવે મિશ્યામતિને જેર સહુયે ટળિયે રે. ૧ તે સમ બીજે કઈ દેવ મહરે નયણેરે,
નાવે છણ સંસારમાંહિ સાચે વયણેરે ! તમે નિરાગી ભગવાન કરુણા રસિયારે,
આવીને મનડામાંહી ભગતે વસિયારે. મારા ૧ ચરણકમલની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org