________________
સંપાદક-રાંકલિત
ભક્તિ -રસ મ મ કરશે મમતા મનમાંહે, સહુ સંબંધે મલીયું .
ખે ભવમાંહે રેકીને, કર્મ–કટક એ બલવું—સે છા તું કે ઘરને ચેતના તાહરી,
સમતા સુંદરી નારી ! શું લાગે મમતા ગણિકાશું ?
હેય રહ્યો ભિખારી-સે, ૮ ચેતન-સંગ તજે મમતાને, કરે સમતા શું યારી જે તે જાતિ મીલે હાય જુગતું,
અસરિસ સંગ નિવારી-સેટ પલા કામ કરે કઈ એહવું ધારી
બંધને હેતુ નિવારી જેમ ભવ-સ્થિતિ છાંડી અતિ ભારી,
વરીયે મુક્તિ સુ-નારી–સે. ૧ભા
(૧૩૬૯) (૫૭–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન શાંતિ જિનેશ્વર સા સાહિબ,
શાંતિકરણ ઈણ કલિમેં–હે જિનજી! તું મેરા મનમેં તું મેરા દિલમેં
ધ્યાન ધરું પલ–પલમેં સાહેબજી!-તું મેરા૧ ભવમાં ભમતાં મેં દરિશણુ પાયે,
આશા પૂરે એક પલમેં હૈ જિનજી—તું રા નિર્મલ પેત વદન પર સહે,
નિકા કર્યું ચંદ વાદળમેં હે! જિનજી!–તુંકાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org