________________
શ્રી જિનહર્ષજી મ. કૃત ભક્તિ–રસ (૧૩૨૦) (૫૫-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
રાગ-લલિત) માન તજ મેરે પ્રાણ, બેર બેર કહું વાણું
કહે મૂઢ ભજનકે, આલસ કરે છે -માનવ ના એર કઈ ના કામ, સગે સયણ હામ ધામ |
નામ એક પ્રભુજીકે, કામ સબ સરે હે માન રા ભવકે ભંજનહાર, સુખક દેવહાર |
તાર્ક હીયે ધાર, જે તું કરમસેં ડરે હેમાન. ૩ જય જય જગનાથ, એહી હૈ મુગતિ-સાથ !
જાકે દરિસણ દેખી, અખીયાં ઠરે હેમાના મઝા એસે પ્રભુ કેઈએર, દેખે હે અપર પઠેર જ્ઞાનકે ભંડાર તજી, કાહે ભૂલે રે હેમાન પા તેવીસમે પ્રભુ પાસ, પૂરે હે સકલ આશ
કહે જિનહર્ષ દાસ, જન્મ દુખ હરે રે-માનવ મેદા
(૧૩૨૧) (૫૫-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(રાગ-કેદારે-બિહાગડ) મેં જાણ્યું નહિ ભવ-દુઃખ એ રે હોઈ છે મહ-મગ્ન માયામેં ખૂલે,
નિજ-ભવ હારે કઈયેં ૧ . ૧ વહાલા, ૨ કુટુંબી, ૩ પૈસે, ૪ મકાન, ૫ જગ્યાએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org