________________
ચરણ સ્તવન–વીશી
૬૯ દરીસણ દેખનહી દુઃખ છીએ,
પાતિક-કુટાઈ જવું તજી જાઈ સુખ-સંપત્તિકે કારણ પ્રભુજી !
તાકે સમરણ કરહુ સદાઈ-નમિ. મારા કહા બહુ તેરે જગ સુર સેવે,
જિતે કારજકી સિદ્ધિ ન પાઈ છે કહે જિનહર્ષ એક પ્રભુ ભજીયે,
બોધિ-બીજ શિવ-સુખ દાઈ–નમિ. ૩
(૧૩૧૯) (૫૫–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(રાગ-રામગિરિ) નેમિ-જિન જાદવ-કુળ તાર્યો છે એકહી એક અનેક ઉધારે,
કૃપા-ધરમ મન ધાર્યો-નેમિ૧ વિષય-વિષમ દુઃખ કે કારણ,
જાણ સબી સુખ છો સંજમ લીને પશુહિતકારન,
મદન-સુભટ-મદ ગાર્યો–નેમિ, પારા આપ તરી રાજુલકું તારી, પૂરવ પ્રેમ સમય કહે જિનહર્ષ હમારી કિરપા,
કયા મનમાંહી વિચાર્યો?–નેમિ ફા
E
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org