________________
-ઝરણાં
૫૩૩
સ્તવન-ચોવીશી ઉદયકરણ અહનિશ અ છે,
વળી કરતે હે ! ભવિ-કુમુદ-વિકાશત-શ્રી રા ૨વાકર કદીએ નહિં,
નિકલંકી હ! નહિં જલધિ-પ્રસંગ તે મિત્ર ઉદય કરે અતિ ઘણે
૪પક્ષપાતી હ! નહિ જેહ અ–સંગ તે-શ્રી કા તેજ થકી સવિ પતમ હરે,
નવિ રૂંધે છે! વાદલ જસ છાયતે | ગુરૂ-બુધ જન સેવે સદા,
શુભ-કામે હૈ ! ધરે તાસ સહાયતે-શ્રી. ૧૪મા અનુભવક–જલનિધિ-ઉલસે,
આનંદિત હો ! હાઈ! ભવિજન-કેતે સરસ–સુધારસ-વયણથી,
વળી નાશે ! મિથ્યા-મત-શોક તે-શ્રી પા જ્ઞાનવિમલ-પ્રભુતા ઘણી,
જસ નામે હો ! હોઈ અધિક આણંદ વિષ્ણુ-નૃપતિ-કુલ-દિન-મણિ,
અગીઆરમે હો ! વંદુ જિનચંદ તે-શ્રી દા
ર દોષાકર=ચંદ્ર પણ પ્રભુજી દેષના, આકર=ખાણ નથી, ૩ ચંદ્ર તો મિત્ર સૂર્યને અસ્ત થાય ત્યારે ઉગે, પણ પ્રભુજી તો મિત્રભાવે સહુનો ઉદય કરનારા છે, ૪ ચંદ્ર તે પક્ષ કૃષ્ણપક્ષમાં પાતી=પડવાવાળ, ક્ષીણ કલાવાળો, પણ પ્રભુજી પક્ષપાતી=રાગ-દ્વેષવાળા નથી, ૨ અંધકાર, ૬ સમુદ્ર, ૭ ચકારપક્ષી, ૮ સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org