________________
૫૨૮ શ્રી જ્ઞાનવિમલજી મ. કૃત
ભક્તિરસ્ટ નરભવ હિલે રે, પામી મેહ-વશ પહિયે,
પરરી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયે કામ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરીએ, સુધ-બુધ નવિ રહી રે,
તેણ નવિ આતમ તરીઓ-સાહિબ, દા. લક્ષમૌની લાલચે રે, મેં બહુ દીનતા દાખી,
તે પણ નવિ મલી રે મલી તે નવિ રહી રાખી છે. જે જન અભિષે ૨, તે તે તેથી નાશે, તુણુ–સમ જે ગણે રે,
તેહની નિત રહે પાસે-સાહિબ છે ૫ છે. ધન ધન તે નરા રે, એને મેહ વિડી
વિષય નિવારીને રે, એહને ધર્મમાં જેડી અભક્ષ્ય તે મેં લખ્યાં રે, રાત્રિભેજન કીધાં
વ્રત નવિ પાળીયાં રે, જેહવાં મૂળથી લીધા-સાહિબ દા અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મલી
તુમ વિના કણ દિયે રે, બેધિયણ મુજ બલિયે કે સંભવ! આપજે રે ચરણ-કમલ તુમ સેવાનય એમ વિનવે રે,
સુણજે દેવાધિદેવા !-સાહિબ ૭
૬ શરીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org