________________
ઝરણાં
સ્તવન-વીશી
૫ ૦૭* (૧૨૧૭) (૫૧–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન શ્રી શ્રેયાંસ-જિન અગીયારમા,
સુણે સાહિબ ! જગદાધાર–મેરા લાલા ભવભવ ભમતાં જે ક્ય,
મેં પાપસ્થાન અઢાર–મેરા લાલ–શ્રી૧ જીવહિંસા કીધી ઘણી, બાલ્યા મૃષાવાદ–મેરા લાલા અદત્ત પરાયાં આદર્યા,
મિથુન સેવ્યાં ઉન્માદ–ર૦ શ્રી પારા પાપે પરિગ્રહ મેલી, ભયે ક્રોધ-અગનની ઝાળ-મેરા.. માન-ગજેન્દ્ર હું ચઢ,
પડી માયા–વંશ-જાળ-મેરા. શ્રી મારા ભે થેભ ન આવી, રાગે ત્યાગ ન કીધ–મારા દ્વેષે દેષ વાધે ઘણે, કલહ કર્યો પરસિદ્ધ-મેરા, શ્રી જ કૂડાં આવી દીયાં ઘણાં, પર–ચાડી માનનું મૂળ-મરાળ ઇષ્ટ મળે રતિ ઉપની
અનિષ્ટ અતિ પ્રતિકૂળ-મરાદ શ્રી. પા પરનિંદાએ પરિવર્યો, બે માયામસ-મોરા, મિથ્યાત્વ-શલ્ય ભારી,
ના ધરમને સેસ–મોરા શ્રી મા એ પાપ થકી પ્રભુ ! ઉદ્ધરે! હું આલેઉં તુમ સા–મોરા, શ્રી ખિમાવિજય-પદ સેવતાં,
જશને અનુભવ દાખ-શ૦ શ્રી. છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org