________________
૨૯૦
શ્રી રુચિરવિમલજી મ. કૃત
સુર-નર ચરચિત કેસર, રઢોહગ-તિમિર-હિંદ્યુસર, -પ્યારા ! પરમેસર-પ્રભુજી ! પરસન્ન હાન્ત્યા. ॥૧॥
એવા નિઠુર ન હેાજ્યેા હા,
રાણી રામાના જાયા, સુર-નર નારી ગુણુ ગાયા ! તારણુ ત્રિભુવન રાયા, મૂરતિ માહન માયા-પ્રભુજી ઘરા
ભક્તિ–રસ
હું' તુમ રાૌ સાહિમ નિપટ નિરાગી,
તા પણ મુઝ લય લાગ્યું હા !! હું નવ છેટું તુ સ્વામી તુ', મુઝ અંતરયામી, તુમ-સમ અવર ન ૪નામી જેહને' સેવુ... સિર નામી-પ્રભુજી૰ાા પછેહ ન દીન્ગે, સેવક સાર કરીન્ગે,
કનિષ્ટ નિરાશ ન કીન્ગે હૈ। ।
સાહિમ સમરથ જાણી, પૂરણ પ્રીત બંધાણી, પાલેા નેહ-નિશાની, સેવકશુ હિત આણી–પ્રભુજી ૫૪૫
નેહ નિવાહા નહી આશ પુરીજો,
દૂરગતિ ચિંતા ચૂરીજો હૈ ! મુતિ મેહનગારી । ક્રિમહી ન જાએ વિસારી, પ્રાણ થર્મો પણ પ્યારી, રુચિર સદા સુખકારી-પ્રભુ ાપા
O
૧ પૂજાયેલ, ૨ દૌર્ભાગ્યરૂપ અંધારા માટે સૂર્ય જેવા ૩ એકદમ, ૪ પ્રસિદ્ધ ૫ વિયોગ, હું ખરેખર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org