________________
શ્રી કેસરાંવમલજી મ. કૃત
ભક્તિ-ર
(૯૭૮) (૪૧-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(પડતીયા હા ! તુ' જોયને જોશ કે
૨૪૪
અમ ગુરૂ કઈએ આવશેજ-એ દેશી )
જગ-નાયક ! હા ! સુજ્જુ નમિ-જિનરાય કે,
તુજ દરસણુ મુજ વાલહુ છુ -
જિમ વાલ્હા હા ! મારા મન મેહુ કે,
હું સા–સરાવર વાલહુ છુ ॥ ૧ તુજ મુખડુ હૈ!! નિરખી શશી જેમ કે,
હિયડુ કુમુદ જ્યું. ઉશ્ર્વસેજ
મુજ મીઠડુ હા! લાગે તુજ વયછુ કે,
સરસ અઔરસ જિહાં વસેજી ! ૨ t અતિ-સુંદર હા! નિરખૈ તુજ નયણુ કે,
પજ જળમાં તપ કરેજી
વલી ખંજન હા! ગયા ગગન મેઝાર કે,
Jain Education International
હાર્યાં મૃગ વન–વન કેજી ! ૩
એણે નયણે હા! પ્રભુ તું મુજ ોય કે,
હેજ હિંયામાં દાખવેાજી ।
દેઈ ક્રેન હે! ભવ-જલ નિધિ તાર કે, સુ-પ્રસન્ન મુજ સાહિબ
તુજ ચરણે હા! નમતાં નિત્યમેવ કે,
હુવાજી ૫૪
મનહુ મનારથ સર્વિ ફ્લેજી !
સમરતા હા ! તુજ નામ-સુમંત્ર કે,
સંકટ વિ દૂર ટળેજી ૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org