________________
ઝરણું સ્તવન-ચોવીશી
૨૪૫ સુખ-દાયક હે ! સુણ નમિ-જિનરાય ! કે,
મહેર કરે છે કે ભજી ભલી ભગતે હો ! કહે કેશર એમ કે,
આશા પૂરે પ્રભુ! મુજ ઘણુંજી દા
(૯૭૯) (૪૧-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(વર્ધમાન જિનવર વરદાયી–એ દેશી) સાંભળ સ્વામી ! ચિત્ત-સુખકારી !
નવ–ભવ-કેરી હું તુજ નારી ! પ્રીતિ વિસારી કાં! પ્રભુ! મેરી.
કયું રથ ફેરી જાઓ ? છરી ના તેરણ આવી શું મન જાણી?, પરિહરી! માહરી પુરાણ કિમ વન સાધે? વ્રત લીયે આધે,
વિણ-અપરાધે ! ચે કે પ્રતિબંધ ! પારા પ્રીતિ કરી જે! કિમ તેડીજે,
જેણે જસ લજે ! તે પ્રભુ ! કીજે * જાણ-સુ-જાણ જ તે જાણજે,
વાત જે કીજે તે અનિવહીજે ૩ ઉત્તમહી જે આદરી છેડે, મેરૂ-મહીધર તે કિમ મંડે? જે તુમ-સરીખા સયણ જ ચૂકે,
કિમ (નવિ) જલધર (નિધિ-માઝા) દ્વારા મૂકે. ઝા ૧ જાઓ છે ! ૨ અર્થે–અધ વચ્ચેથી, ૩ કારણે! ૪ જાણકારોમાં યણ શ્રેષ્ઠ ૫ નભાવે–પૂરી કરે, ૬ સ્થિર રહે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org