________________
શ્રી દાનવિજયજી મ. ત
તિમ એહ યૌવન-રૂપ સકલ ચંચલ અછે, ચટકા છે દિન ચાર વિરંગ જિમ કૈાઈક નર રાજ્ય લહે સુપના વિષે, હૅચ-હાથી-મઢ-મંદિર ટ્રુમી ઉલ્ટસે !
જમ જાગે તવ આપ રહે તિમ એકલા,
તેવા ઋદ્ધિના ગારવ તિલ પણ નહિં ભલે ાણા દેêતાં કપાક-તણાં ફૂલ પફૂટમાં,
ખાતાં સરસ સવાદ અંતે જીવિતરાં તિમ તરૂણી તનુભાગ તુરત સુખ ઉપજે, આખર તાસ વિપાક કટુક રસ નિપજે. ૪૫ એ સ*સાર શિવાજીત એહવા એળખાં,
રાજ રમણી ઋદ્ધિ છેડી થયા પાતે કરિખી । ક્રમ ખપાવી આપ ગયા શિવ-મંદિરે,
દાનવિજય પ્રભુ-નામથી ભવ-સાગર તરે. "પા
૪ વિકૃત, ૫ સુંદર, ૬ ઋષિ=મુનિ=સંયમી
ભક્તિ-રસ
હુએ પછે રા
(૯૩૨) (૨૯-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન (દેશી ગિ`હુંયડાની)
સકલ-કુચલ-તરૂ પાષવા રે,
હાંજી ! જે જિનવર જલધર કહેવાય-સુખકારી । અન-વષ્ટિત-સુખ પૂરવા ૨,
હાંજી ! સુરતર્-સમ જેઢુના મહિમાય-સુખ॰ ॥૧॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org