SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ * શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન - પ્રભુદર્શનની અપૂર્વ મહત્તા (વિવિધ ઉપમાઓથી) (૨૭) શ્રી વિજયલક્ષ્મી સૂરિજી મ. કૃત સ્તવન ચોવિશી ધ્યાનયોગ અને શાસ્ત્રીયતના રહસ્યના જાણકાર પૂ. આ શ્રી વિજયેલક્ષ્મી સૂરિજી મ. શ્રી એ વિશિષ્ટ આધ્યાત્મિક તત્વ, દાર્શનિક વિચાર, નયવાદની ગહન વાત, વડૂ દ્રવ્યનું ચિંતન, ગુણ, સ્વભાવ, પર્યાયની તાત્ત્વિક, વાત, પંચસમવાયની વાત, ચાર નિક્ષેપ આદિ અતિ વિશિષ્ટ પદાર્થોના સંકલનરૂપે આ ચોવિશી અ ભુત બનાવી છે, જેનાં વિશિષ્ટ સ્તવને નીચે મુજબ છે, * શ્રી સંભવનાથ પ્રભુ સ્તવન આધ્યાત્મિક તવ વિચાર * શ્રી સુમતિનાથ , , પ્રભુ સાથે આપણું વિષમ તુલનારૂપે આત્મગહ, - શ્રી પદ્મપ્રભ ,, , પડદર્શન–વિચારની અદ્ભુત ગુંથણી. શ્રી સુપાર્શ્વનાથ , , , સાત નયના સ્વરૂપને સરળ વિચાર. ક શ્રી ચંદ્રપ્રભ , આઠ કર્મના ક્ષયથી ઉપજતા. આત્મ—ગુણેને વિચાર. * શ્રી શીતલનાથ , , જદ્રવ્ય–વિચારની સુંદર ધટના. * શ્રી શ્રેયાંસનાથ શ્રી વાસુપૂજ્ય ,, ,, ગુણ-પર્યાયની વિચારણા.. , , શ્રી તીર્થકર–પરમાત્માના અદ્ભુત રૂપનું શાસ્ત્રીય વર્ણન ,, ,, શ્રી જિનવાણીનું માર્મિક વર્ણન. શ્રી અનંતનાથ - સી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy