________________
ઝરણાં
સ્તવન–ચોવીશી
૧૬૫
ભક્ત મને–ગત ભાવ જાણે છે,
હા તે મુખ કાં નવિ બોલે ! હતી? વેલા જાણ વેગે, અંતર પડદે ખેલેરે–સાહેબ૦ ૩ ગાંડ તો કાંઈ ગરથ ન બેસે, હા અનુકૂલ અમને દેતાં દૂષણ લાગે તે પણ દાખે; નેહ નજર ભરી જોતાં સાહેબ કા પંચમ-ગતિ દાયક પ્રભુ પામી, હા અવર ન બીજે જાચું ! નવ નિધિ જીવણ નિત્ય ઘર આવે,
નામ શીતલનાથ-સાચું રે, સાહેબ૦ પાપા
(૮૯૬) (૩૮–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(ગઢડામેં સૂકે સહીયાં હાથણું એ દેશી) મનડે મેહ્યો શ્રી શ્રેયાંસજી, તનડે તુઝ દેખપુરી મન દોડા મારી લગડી અવધારે રૂડા રાજિયા,
વળી વળી કહિયે બે કર જોડ-મારી રૂપકલા નિહાલી રૂડા રાજવી,
લખપતિ લાયક રહે કર જડ-મારી. ૧ આંખલડી છે પ્રભુની અંબુજ-પાંખડી,
જીભલડી તે જાણે છે બમૌ-રસ કંદ-મારી ! નાસિકા પ્રભુની દીપશિખા જિસી,
શોભિત સેલ કલા મુખચંદ-મારી, મારા ગહન જ્ઞાન-ગણે તું પૂરિ,
| મહીયલે પ્રભુ મુદ્રા લાગે મીઠ--મારી ! ૩ જઈ રહેલ, ૪ જલદી ૫ પૈસે, ૧ સેવા ૨ કમલની પાંખડી, ૩ અમૃતને રસ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org