________________
૧૪
દરેક સ્તવનમાં તાત્ત્વિકવાતની ભકિતયોગની શૈલિએ રજીઆત સાથે તે તે પ્રભુજીના જીવનને લગતી બીના આપવામાં આવી છે, એ
–આ ચાવિશીની આ વિશિષ્ટતા છે. આ ચાવિશીના વિશિષ્ટ સ્તવને
* શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન
* શ્રી ચંદ્રપ્રભ સ્વામી
વર્ણન
* શ્રી વાસુપૂજ્ય પ્રભુસ્તવન
અંતરંગ ભાવ-શત્રુઓનું સૂચનાત્મક સુંદર વર્ણન. * શ્રો પાર્શ્વનાથ મેધમાળી ઉપસનું વર્ણન (૨૨) શ્રી કાંતિવિજયજી મ. કૃત સ્તવન ચાવિશી
""
,,
પૂ. શ્રી કાંતિવિજયજી મ. શ્રી એ વિવિધ રાગે દેશીઓમાં બનાવેલ આ ચેવિીમાં તાત્ત્વિક બાબત સુંદર રીતે રજુ કરી છે. આનાં વિશિષ્ટ સ્તવના
* શ્રી સુવિધિનાથ,
* શ્રી વિમલનાથ
શ્રી અભિનન જિન સ્તવન—શ્રી તીર્થંકર પરમાત્માને સૂના રૂપકની સુંદર ઘટના.
યોગમુદ્રા ધ્યાનધારા તથા અદ્ભુત ગુણાનું વર્ણન. પ્રભુ સાથે તુલનાત્મક આપણા જીવનનું વિહુ ગાવલેાકન.
Jain Education International
""
દેશીરાગની સુંદર ઢાળમાં બનાવાયેલું આ સ્તવન અપૂર્વ ભકિતરાગ ઉપજાવે છે
સેવા એટલે શુ ? તેનું રહસ્ય પણ વર્ણવાયુ' છે,
સ્તવન ટૂંકું
આંતરિક—શત્રુનુ
,,
""
-----
For Private & Personal Use Only
www.jainelibrary.org