________________
૧૨૬
શ્રી દેવચંદ્રજી મ. કત ભક્તિરસ (૮૬૩) (૩૬-ર૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(કહખાની-દેશી.) સહજ ગુણ-આગર સ્વામી સુખ-સાગર.
જ્ઞાન વઈરાગ રે પ્રભુ સવાટ ! શુદ્ધતા એકવતા તીક્ષણતા-ભાવથી,
મહરિપુ જીતી જગ-પડતું વજા-સ. ૧ વસ્તુ નિજભાવ-અવભાસ નિ-કલંકતા,
પરિણતિ વૃત્તિતા કરી અભેદે, ભાવતાદામ્યતા શકિત ઉલ્લાસથી,
- સંતતિ-ગને તું ઉછેદે-સપારા દોષ-ગુણ વસ્તુને લખીય યથાણ્યતા,
લહી ઉદાસીનતા આપભાવે ! દવંસી તજન્યતા ભાવ-કર્તાપણે, - પરમ-પ્રભુ ! તું રખે નિજસ્વભાવે સ. ૩ ! શુભ-અશુભ ભાવ અવભાસ-તહકીક(તા)થી,
શુભ-અશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધે ! શુદ્ધ પરિણામતા વીર્યકર્તા થઈ
પરમ અકિતા અમૃત પીધે સત્ર | ૪ | શુદ્ધતા પ્રભુ તણું આત્મ-ભાવે રમે,
પરમ પરમાત્મા તાસ થાય છે મિશ્ર–ભાવે છે ત્રિ-ગુણની ભિન્નતા,
ત્રિ-ગુણ એકત્વ તુજ ચરણ આયે સ0 | ૫ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org