________________
ઝરણાં સ્તવન–વીશી
૧૨પ૬, (૮૬૨) (૩૬-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન,
(પદ્મ પ્રભ જિન જઇ અલગ રહ્યા–એ દોશી) નેમિજિણેસર ! નિજ કારજ કર્યો, છાંડ સર્વ વિભાજી . આતમ-શકિત સકળ પ્રગટ કરી,
આવાઘો નિજ ભાવેજી.-નેમિ છે ૧. રાજલ નારીરે સારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતેજી. ઉત્તમ–સંગેરે ઉત્તમતા વધે,
સાધે આનંદ અનંતેજીનેમિ. રા. ધર્મ-અધર્મ–આકાશ અચેતના, તે વિજાતી અ-ગ્રાહ્યોજી પુદગળ ગ્રહવે કર્મ કલંકતા, વધે બાધક વાહ્યોજીનેમિ- hવા રાગી-સંગેરે રાગદશા વધે, થાયે તિણે સંસાર નિ-રાગીથી રે રાગને જેડ લહીયે ભવને પારેજી-નેમિ અ–પ્રશસ્તતારે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાજી ! સંવર વાધેરે સાથે નિજ, આતમ–ભાવ પ્રકાશે જી.-નેમિયા . નેમિ-પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તત્વે ઈકતાને શુકલ-યારે સાધી સુસિદ્ધતા,
લહિયે મુકિત-નિદાને છ–ને મિત્ર અ-ગમ અ-રૂપી અલખ અ-ગોચરૂ, પરમાતમ પરમીશે . દેવચંદ્રજિનવરની સેવના, કરતાં વાધે જગીજી-નેમિકા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org