________________
શ્રી ખુશાલમુનિજી કૃત
ભક્તિ-સ્સા
(૮૧૩) (૩૪–૧) શ્રીનમિનાથજિન સ્તવન (સાબરમતી આવ્યાં છે ભરપૂર જો-એ દેશી.) શ્રી નમિજિનવજી છે દેવદયાળ જો,
અવધારો વિનતડી ગુણ જ્ઞાની તુમે રે કદીએ થાશે। પરસન વયણુ રસાળ જો,
વારે રે વારે પૂછાં છાં તે અમે રે, ૫ સેવા કરવા ઉભા છાં દરખાર જો,
રાતરે જદ્રીહેરે તાહરે આગળે રે
9.
ખામી ન પડે તેહમાં એક લગાર જો,
તાચેરે તુમારો મનડા ન મિલે ૨૦ 1 અખય ખજાના તારે દીસે નાથજો,
સેવકને દેતાં રે આછું' શુ હુવેરે
સાહિબાજી રે ! તે હુ· થયેા સનાથ જો,
નેક રે નજર શું જો સાહમ' જુએ રે મુજને આપે। વહાલા વછિત દાન જો,
જૈડવો કે તેહવેા છું તે પણ તાડુરા રે ! વ્હાલે। હિલેા રૂડા સેવક વાન જો,
દોષ ન કાઈ રે ગણો માહરા રે જગબંધવ જાણીને તાહરે પાસજો,
આવ્યે ર્ ઉમાહ ધરીને નેશું રે શ્રી અખયચંદ સૂરીશ પસાથે આશ જો, સઘળી ફળી છે ખુશાલ મુનિને જેહશુ રે ૨ વારંવાર ૩ રાત ૪ દિવસ
૧ કયારે
Jain Education International
For Private & Personal Use Only
!!ગા
uxe
માપન
www.jainelibrary.org