________________
શ્રી ખુશાલમુનિજી કૃત
ભક્તિ–રસ
(૮૧૧) (૩૪–૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન (તુમે ચોમાસે ચાકરી ન જાશે રે,
રત આવીને આંબે મેહરિયે-એ દેશી). તમે તીન ભુવનના સ્વામી રે મહિલર્જિનજી મુજને તારિ, હવે ભાખું છું શિરનામી રે, મલ્લિજિનજી મુજને તારિયે. કાંઈ ખમજો માહરી ખામી રે, મહિલ૦
તમે મારા અંતર જામીરે, –મહિલ૦ ૫. અતિ નેહ કરું હું તે અરજ કરૂં મલિ૦
ફિરિ કિરીને સાહિબ તોશું રે–મહિલ૦ છે. તું તે ઉપશમ રહેણાયરૂ, સેવે સુરનરના વૃંદા રે–મહિલ૦ તે માટે તુજને વિનવું,
સહુ ટાળે કરમના ફંદારે-મહિલ૦ ૧. હું તે કાળ અનાદિ-અનંતને,
ઘણું વસિયે સુહમ નિદે રે, –મલ્લિ ા. વળી તિહાંથી બાદર આવી,
- વો કરમ તણે જર્યું વિદે–મહિલ૦ મારા. પુઢવી અપ તેઉ રહ્યો, હું તે વાયુ વનસ્પતિ માંહે-મહિલ૦. બિતિ–ચઉ–પંચંદિ મણ વિણા,
તિરિય નય નિવાસ તિહાં રે–મહિલ૦ ૧૩ સુર–મનુષ થયો છું અનારજે,
ઈમ ચિંહુ ગતિમાં રડવડીયે રે,–મહિલા છે મેં તો જનમ મરણ બહળાં કર્યા,
તું તે કહિયે હાથે ન ચઢિયે–મહિલ૦ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org