SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. વર્તમાનમાં જીવન 1 ક ભા પાપી નથી. જે માને છે કે “હું પાપી છે. તેની સામે જૈન દર્શને બીજો વિચાર આપ્યો. તે પાપી હોઈ શકે છે જ નહિ, જો તું ખુદ પાપી હોય, તારી બુનિયાદ જો પાપની હોય અને પાપ એ જ છે તારું જીવન અને સર્જન હોય તો તને પ્રકાશની પ્યાસ કેમ ? પ્રભુનો પ્રેમ કેમ ? પરમાત્મા કેમ બની શકે ? જેનો તાણાવાણો પાપનો જ હોય એ કાપડ પાપનું જ હોવું જોઈએ, પણ ના, તારો તાણાવાણો તો દર્શન અને જ્ઞાનનો છે • એટલે પાપ તારાથી પર છે, બહારથી આવીને ભળેલું છે.' “હું મરી જવાનો' એમ માનનારની સામે બીજું સત્ય આ છે : તું મરતો જ નથી, દુનિયામાં એવું કોઈ જ તત્ત્વ નથી જે તને ખતમ કરી શકે. પ્લેગ, કેન્સર, ટી.બી, આ બધા રોગ શરીરને થાય છે, તને નહીં, આત્માને નહીં. માટે જ ઘણાને મૂકીને આવીએ, ૬૮ - માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy