SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧. આવતી કાલના નાગરિકોને જે ૩૦ મી જાન્યુઆરી, ગાંધીજીની શિહીદીનો દિવસ છે. ઘણા કહે છે કે, આજનો દિવસ છે. પવિત્ર છે, પરંતુ હું તો એને પવિત્ર કરતાંય વધુ મહત્ત્વના – આત્મસંશોધનના દિવસ તરીકે ઓળખું છું. જ આ એક એવો દિવસ છે, કે જે છે દિવસે દેશના સપૂતનું લોહી રેડાયું છે. દેશના મહાન વીરના પ્રાણનું બલિદાન અપાયું છે. એટલે ભારતના ઇતિહાસમાં આજનો દિવસ એ તો લોહીથી રંગાયેલો $ દિવસ છે. આવતી કાલના જે ખરેખરા નાગરિકો છે, દેશનું ભાવિ સુકાન જેમના હાથમાં આવવાનું છે, તે વિદ્યાર્થીઓ આજે આત્મસંશોધન કરે, ઊંડી વિચારણા કરે કે જેણે દેશની આઝાદી માટે આટઆટલી જહેમત ઉઠાવી, આટઆટલા પ્રયત્ન કર્યા, છે તે વ્યક્તિને પણ આખરે ગોળીએ વીંધાવું * પડે છે ! આવતી કાલના નાગરિકોને - ૪૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy