SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. જડ અને ચેતનશક્તિના ભેદનું જ્ઞાન વિશ્વ જડ અને ચેતનનું ઘર છે. આ જીવન માટે બંનેની ભાગીદારી શું જરૂરી છે. ચેતનના સંસર્ગથી જડ જીવંત બને છે. મનને વિચાર, કાનને શ્રવણ, આંખોને દૃશ્ય, નાકને સુગંધ, જીભને સ્વાદ છે અને શરીરને સ્પર્શ કોણ કરાવે છે ? આ એકમાત્ર ચેતના છે. ચેતના વિના મગજ અને પાંચ ઇન્દ્રિયો આ બધા જીવનરહિત છે અને કાર્યશીલતારહિત બની જાય છે. બધાં બાહ્ય રૂપોની પછવાડે અગોચર કોઈ તત્ત્વ છે. જીવન–અર્પણ કરનાર આ અદશ્ય તત્ત્વને શું નામ આપવું ? સંસ્કૃતમાં આને આત્મા કહે છે. અંગ્રેજીમાં સોલ, જ સ્પિરિટ, સેલ્ફ, ડિવાઇન લાઇફ કહેવાય છે. ખરી રીતે આ બધા અંગ્રેજી શબ્દો | આત્માનો પૂર્ણ અર્થ બતાવી શકતા નથી. શબ્દ સાંભળતાં પ્રાણપત જીવંત શક્તિનો અર્થ પ્રગટ થવો જોઈએ. તેથી જ મારા વાર્તાલાપમાં હું વારંવાર “ચેતનાશક્તિ' બૂ શબ્દનો ઉપયોગ કરી “આત્મા, સોલ જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy