SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. વિચાર-ઔદાર્ય - પણે હમણાં લોકપ્રિયતાના ચા સદગણનો વિચાર કરી રહ્યા છીએ. જો માણસના વચનમાં પ્રેમ અને આચરણમાં વિશ્વાસજનક સદાચાર ન હોય છે તો લોકો એને સાથ આપશે નહિ. કામ કરવામાં, સેવામાં આ સદ્ગુણથી સફળતા શક્ય બને છે. જે માણસે આ જાતની હું લોકપ્રિયતા મેળવી કે મેળવી નથી હોતી, તેનાં વચનો ઉપર સમાજને કે લોકોને માન બૂ કે આદર નથી હોતાં. છે આમ જ ધર્મભાવનાના વિસ્તાર માટે જે પણ આ લોકપ્રિયતા આવશ્યક છે. જેનું ૪ જીવન કલંકિત છે, એ લોકપ્રિય થઈ શકશે 8 નહિ. આધ્યાત્મિક જીવનમાં, આચારમાં પણ આ લોકપ્રિયતાનો ગુણ એટલો જ સહાયક | બને છે. જે માણસે બીજાના પૈસા ખાધા હોય, કોઈને છેતર્યા હોય, એ માણસ બીજાને ધર્મની વાત કરશે તો એનું કોઈ સાંભળશે નહિ. સમાજ તો એને કહેશે કે, તું જ પોતે પહેલાં ધર્મ આચર. સમાજની ધર્મરત્નનાં અજવાળાં ૪ પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy