SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. જીવનનું પરિવર્તન માણસ ધર્મી બનવા માગતો હોય ° એની પાસે ધર્મના સદ્ગણોની મૂડી શું હોવી જરૂરી છે. તમારી પાસે ગુણ હોય અને ખ્યાતિ પામો તો તો જાણે ઠીક છે, બાકી બાહ્ય આડંબર નકામા છે. આ છે દુનિયામાં સફળતાની સીડી ચડવા માટે પણ સદ્ગુણો કેળવવા આવશ્યક છે. આવા છે સગુણોથી જ જીવનની સાર્થકતા લાધી શકે. આપણી આ કાયા તો માટીનું પૂતળું છે; એમાં રહેલા સગુણો તે જીવનનું સોનું છે. તમે આ સગુણો કેળવો તો માટીમાંથી ૪ સોનું બને. જેને તમે આજ સુધી ધૂળ ગણી છે એ તો તમારું મોટામાં મોટું ને સુંદર દ્રવ્ય છે. આપણું જીવન એટલે ધર્મરૂપી સોનાની ખાણ છે. આપણું આ માનવજીવન એ તો અમૂલો હીરો છે પણ આજે આપણે છે એને કાચ બરાબર સમજીને વાપરી રહ્યા # છીએ. આ સંસારનો બહારનો બધો ખજાનો છેવટે નકામો છે. એ બધું મૂકીને ચાલ્યા ૪૪ : ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy