SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૬૧. આજના યુગમાં માનવીનું સ્થાન +>&> જના આપણા પ્રવચનનો વિષય આ છે. આજના યુગમાં માનવીનું સ્થાન'. વિશ્વમાં પ્રત્યેક વસ્તુનું આગવું સ્થાન હોય છે, તો માનવીનું સ્થાન કેમ ન હોય ? દરેક જમાનામાં માનવીનું એ સ્થાન હોય છે જ. કારણ કે માનવીને સર્વશ્રેષ્ઠ ને ઉદાત્ત ગણવામાં આવ્યો છે. કોઈ પણ એવો યુગ ન હોઈ શકે કે જેમાં માનવીનું સ્થાન ન હોય. પણ જો દરેક સ્થાન એક સરખું જ આવો વિષય શા માટે રાખવો પડે ? આજના યુગમાં માનવીનું સ્થાન એટલે શું ? એટલે એમ લાગે છે કે તેનું મૂલ્યાંકન બદલાય છે; બદલાયું છે; એનું સ્થાન બદલાયું છે. અને જ્યારે વસ્તુનું આમ મૂલ્યાંકન બદલાઈ જાય છે, ત્યારે એની એ જ વસ્તુ, કોઈક વાર સસ્તી બની જાય છે અને કોઈક વાર મોંઘી પણ બની જાય છે. તો આજના યુગમાં માનવી ક્યાં છે, માનવીનું મૂલ્યાંકન શું છે, તેનો વિચાર ૨૮૪ * ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only યુગમાં માનવીનું હોય તો આપણે www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy