SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯. પ્રભુ મહાવીર . આ માલયમાંથી વહી નીકળેલી ગંગા આસપાસના પ્રદેશો અને કિનારાઓને હરિયાળા અને શીતળ કરતી જેમ સાગરે પહોંચે છે, તેમ સંતો અને વિભૂતિઓ પણ માનવાનું અને પ્રાણીઓનું કલ્યાણ કરતા મોક્ષ પ્રતિ પ્રયાણ કરે છે. ભારતને આંગણે આવી જે અનેક વિભૂતિઓનો, સંત-સરિતાઓનો પ્રાદુર્ભાવ છે થયેલો છે તેમાં વિશ્વવન્દ શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા છે. એમના જીવનપ્રસંગો નિહાળીશું, અને જીવન-સિદ્ધાંતોનું હાર્દ સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણી પામરતામાં પણ પ્રભુતામાં પરમ તેજ પ્રગટશે. ઈશુની પહેલાં ૫૮૯ વર્ષે મગધની ધરતી પર સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીને ત્યાં આ વિભૂતિનો જન્મ થયો. તે પૂર્વે આ ધરતી પર હિંસા અને જ સુરાપાનનું સામ્રાજ્ય વ્યાપ્યું હતું. જાતિવાદ બે યુદ્ધે ચડ્યો હતો. ધર્મ ખેંચાખેંચીમાં પડ્યો ચાર સાધન * ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy