SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫. વાણી પરોપકાર માટે હો ! જે આપણે ભાષાનો વિચાર કરીએ આ હીએ. ભાષા, એ માનવીની અપૂર્વ સિદ્ધિ છે. માણસના મનના ભાવોનું એ વાહન છે. ભક્તિ અને ભાવ; સ્નેહ અને સૌહાર્દૂભાષાના માધ્યમ દ્વારા વ્યક્ત થાય + છે, અંદર ઘૂંટાતું તત્ત્વ, આ ભાષા દ્વારા જ બહાર પ્રગટ થાય છે. આ ભાષા માણસ અને પશુ બન્નેને મળી છે, પણ માણસની ભાષાનો અનુવાદ બૂ બીજી ભાષામાં થઈ શકે છે. અંગ્રેજ અંગ્રેજીમાં બોલે છે, તો તેનો અનુવાદ ગુજરાતીમાં થઈ શકે; ભારતવાસી હિન્દીમાં હું બોલે તો એનો અનુવાદ અંગ્રેજીમાં થઈ શકે. પણ કૂતરાની ભાષાનો અનવાદ - બિલાડાની ભાષામાં થાય ? આ રીતે માણસની ભાષા, પશુની ભાષાથી વિશિષ્ટ ને છે. પણ એથીય વધારે મહત્તા તો એ છે જે કે માણસની ભાષા, કોઈકના વિકાસ અને જે પ્રેરણાનું પ્રબળ સાધન બની શકે છે, અને આ જ ભાષાનો વિવેક વિના ઉપયોગ થાય ચાર સાધન - ર૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy