SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩. વિધા સુકૃતથી ધન્ય બને કા ઈ કાલે આપણે “દાનાય લક્ષ્મી' ગ એ વિષય ઉપર વિચાર કર્યો. આજે સુકૃતાય વિદ્યા” ઉપર વિચાર કરવાનો છે. > કેળવણી શા માટે, ભણવાનો હેતુ શો છે, તેનો મુખ્યત્વે આજે વિચાર કરીશું. વિદ્યા સુકૃત માટે હોવી જોઈએ. અર્થાતું, - જીવન કેમ જીવવું એ એના દ્વારા જાણવાનું મળે. કેળવણી એટલે પાઠશાળા કે સ્કૂલમાં જઈ શિક્ષણ લેવું એટલું જ નહીં, પણ [ આત્મા અને શરીરનો વિવેક – તેનું નામ કેળવણી. સામાન્યત: આજે વ્યાવહારિક કેળવણીનો પ્રચાર એટલો થયો છે કે બી.એ. તો કંઈ હિસાબમાં જ નથી. મને બે યાદ છે કે ૨૦-૨૫ વર્ષ પૂર્વે, મેટ્રિક પાસ થયેલાઓનું પણ સ્થાન હતું અને બી.એ. ૧ થએલો તો સમાજમાં બહુ વિદ્વાન કહેવાતો. તે જ્યારે આજે તો એમ.એ.વાળાનેય નોકરી $ શોધવી પડે છે અને ધંધામાં કોઈ સ્થાન નથી. આમાં મેટ્રિકવાળાની તો ગણતરી જ શી ? ૨૨૪ : ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy