SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧. લક્ષ્યબિંદુ જ વનનું દરેક કાર્ય લબ્ધલક્ષવાળો જ છે. માણસ લક્ષ રાખીને જ કરે, હું વ્યવસ્થિત ને વિચારણાપૂર્વક જ કરે. વહાણ જ્યારે એનું લંગર ઉઠાવે છે ત્યારે એનું પહોંચવાનું બંદર નક્કી થઈ ગયું હોય છે. જીવનના કોઈ પણ ક્ષેત્ર માટે લક્ષ્ય નક્કી કરવું જરૂરી છે. આ પ્રમાણે, આપણે શા માટે જન્મ્યા છીએ, શા માટે જીવવું છે, એનો વિચાર કરવો જોઈએ. જેના જીવનમાં લક્ષ્ય નથી તેની દશા, બંદર વગરના નાવિક જેવી થાય છે. એવાને કોઈ કિનારો, કોઈ * બંદર હાથ આવવાનું નથી. મુંબઈમાં બહારગામથી કોઈ આવી ચડે અને રસ્તે ચાલ્યો જતો હોય, એને તમે બંડ પૂછો કે ક્યાં ચાલ્યા ? તો કહેશે : “ખબર નથી.” “ક્યાંથી આવ્યા ?' તો કહેશે : ખબર નથી.” “ક્યાં જવું છે ? તો કહેશે : ખબર નથી.' આવાને તમે ડાહ્યો કહો ખરા ? આપણી બધાની દશા પણ આવી જ * નથી ? બધા ઉતાવળમાં જીવે છે; કોઈને ૨૦૮ * ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy