SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International +>& ૩. ધર્મનો આરાધક અપાર એવો જે ભવ-સાગર છે, એમાં સૌથી દુર્લભ મનુષ્યભવ છે. મનુષ્યભવ મેળવવો અત્યંત મુશ્કેલ છે. આ મનુષ્યભવની સાધના શક્યું, તો જીવનમાં બધું શક્ય. બાળક જન્મે છે ત્યારે એની જન્મોત્રીમાં સૌથી પ્રથમ, એનું આયુષ્ય કેટલું છે તે જોવામાં આવે છે. જો આયુષ્ય હોય તો જ સંસારની કીર્તિ, ધન વગેરેની પ્રાપ્તિનો અર્થ છે. આપણા આ ભવરૂપી મહાસાગરની ગહનતા, ઊંડાણ એવાં છે કે મોટામાં મોટા તત્ત્વચિંતકો પણ એની પૂરી ગહનતા પામી શકતા નથી. ધનિકને દરિદ્રીનાં દુ:ખોની કલ્પના આવી શકતી નથી, તેમ અજ્ઞાનીને આ માનવભવની મહત્તા સમજાતી નથી. વસ્તુના દર્શન વગર એનું જ્ઞાન થવું ખૂબ જ મુશ્કેલ છે. માનવ-જીવનની મહત્તા જ્ઞાની માનવી સમજી શકે છે, પશુઓનું જીવન ધર્મરત્નનાં અજવાળાં : ૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy