SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ત્કથાથી માણસુપક્ષવાન બને છે. સ પક્ષના બે અર્થ છે. પક્ષ એટલે પડખું અને પક્ષ એટલે પાંખ. આ પડખું એટલે એના સ્વજનો, સ્નેહીઓ. આવા ધર્મ માણસને પડખું સારું હોય, એનો પક્ષ સારો હોય, પોતે સારી કથાવાળો હોય તો એનો પક્ષ સારો જ હોય ને હલકાનો પક્ષ પણ હલકો જેમ દારૂડિયાનો પક્ષ દારૂડિયાનો હોય છે તેમ. અને એવાનો વિશ્વાસ કોઈ કરે ? દસ દારૂડિયા ભાઈબંધોની સાથે બેસી શરાબની પ્યાલીઓ ઠાલવે, પણ એમાંના જ એક મિત્રને મુશ્કેલીમાં મદદ કરવાની વાત આવે ત્યારે તો સૌ એમ જ કહેશે કે દારૂડિયાનો તે કોણ વિશ્વાસ કરે !' ૩૫. સુપક્ષ ખરાબ પક્ષનો મિત્ર અવસરે કામમાં નથી આવતો; સુપક્ષવાળો મિત્ર હોય તો તે તમારી વાત સાંભળે, તમારી મુસીબત જુએ અને એનામાં અનુરાગ જાગે; મુસીબતમાં એ તમને સહાય કરવા તૈયાર થાય. દુર્ગુણીઓ તો માત્ર નુકસાન કરાવવામાં સાથે હશે, પણ ખરે અવસરે એ પડખે ઊભા નહિ ૧૫૨ * ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy