SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. અખંડ જીવન 5. પણે ૨ - પણે જોઈ ગયા કે ધર્મ આત્મા ૦ મા સારી કથા કરનાર હોય; માટે એને સત્કથ' કહ્યો છે. એના મુખમાંથી એવી જ વાત નીકળે કે જેથી સાંભળનારને પ્રેરણા મળે. એની વાતોથી કોઈને નુકસાન ન થાય. આ ટેવ જેને પડે, તે એકાંતમાંય [ સારી વાતો જ કરે. આજે લોકોના જીવનમાં, ખાનગી અને જાહેર એવા ભાગલા પડી ગયા છે. ૧ અંદર કંઈક અને બહાર કહેવાની વાત ૧ કંઈક જુદી. આથી છેવટે આવા લોકોનું આંતરિક જીવન કલુષિત થઈ જાય છે. પછી એને આ બે વિભાગ જીવનમાં કાયમ જાળવી રાખવા પડે છે. ખરી રીતે જિંદગીમાં “એગોવા પરિસતો વા' – એકલા હો કે પરિષદસમૂહમાં હો – વિભાગ જેવું કાંઈ નથી. જીવન તો સરળ હોવું જોઈએ. તમે એકલા છે હો કે સભામાં હો, જેવું એકાંતમાં રાખો છે એવું જ સમાજમાં વર્તો, બોલો, વિચારો. આ વગર તમારો આરો નથી. જ્યાં સુધી ૧૪૮ - ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy