SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. માધ્યસ્થ , જે આપણે ૧૧મા સદ્ગુણનો વિચાર કરવાના છીએ. ધર્મનો છે સાચા સ્વરૂપમાં કોણ વિચાર કરી શકે ? જેનામાં માધ્યસ્થ ભાવ હોય અને સૌમ્યદૃષ્ટિ * હોય. આ બે ભાવનાઓને સંયુક્ત રીત મૂકીને એક સુંદર વિચાર આપવામાં આવ્યો જ છે. માધ્યસ્થ એટલે ? જેના મનનાં દ્વારા સદાય ખુલ્લાં હોય, જેને કોઈ પણ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ ન હોય; જેને દુરાગ્રહ ન બૂ હોય; નવા સત્યનો સ્વીકાર કરવા જે તૈયાર હોય. આ માધ્યસ્થ ભાવ સાથે, પ્રકૃતિથી શું એ સૌમ્ય હોવો જોઈએ. માધ્યસ્થ સાથે સૌમ્યતા ન હોય તો દ્વેષ આવી જાય. ૭ બુદ્ધિની અંદર માધ્યસ્થપણું અને પ્રકૃતિમાં સૌમ્યતાનો અંશ હોય તો તે માણસ જીવનના કોયડાઓનો શાન્તિથી ઉકેલ આણી જ શકે છે. જેના મનમાં પક્ષપાત છે તે શાન્તિથી સામાન્ય વિચાર નહિ કરી શકે, મૂળ તો ધર્મ જેવી અસામાન્ય વાતનો વિચાર તો * એ ક્યાંથી કરી શકે ? ધર્મરત્નનાં અજવાળાં * ૧૨૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy