SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. લાળતા 3 5 પણે છેલ્લા સદ્દગુણમાં જોયું કે ધર્મી આત્મામાં સુદાક્ષિણ્યભાવ હોય, હું એની આંખમાં નૈસર્ગિક કરુણા હોય. એ પછીનું સોપાન એટલે લજ્જાળુતા. ધર્મી માણસની આંખ લજ્જાવાળી હોય. એને એમ થાય કે આવું કામ તો મારાથી થાય જ નહિ. આવો વિચાર, અંદર સમજ હોય શું તો જ આવી શકે. છે. માટે જ્ઞાનીઓએ આપણને કહ્યું કે લજ્જાળુ આત્મા હોય તે અકાર્યને દૂર જ રાખે. એવો માણસ અકાર્યમાં જાય નહિ, અયોગ્ય એવું કરે નહિ અને કદાચ નાનું છે પણ અકાય એનાથી થઈ જાય તો એનું જ દુ:ખ એને ખટકે. એ અયોગ્ય પગલું ભરે જ નહિ; અને કદાચ એનાથી ભરાઈ જાય તો એનો પશ્ચાત્તાપ એને કોરી ખાય. એનું નામ લજ્જાળુ. આવો માણસ આ સગુણને લીધે, આ સદાચારનું જ આચરણ કરે છે. એ બે અકાર્યથી દૂર રહે છે, અને તેથી સુકાર્યમાં પ્રવૃત્ત રહે છે. પણ જેમને પહેલેથી ખરાબ ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy