SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. સુદાક્ષિણ્ય ઠમો ગુણ એટલે સુદાક્ષિણ્ય. કાજેનામાં દાક્ષિણ્યભાવ હોય તે હું માણસ બીજાને શુભમાં સહાયતા કરવા છે તૈયાર થાય છે. જીવનમાં આવું દાક્ષિણ્ય જોઈએ. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી માણસ માત્ર સ્વાર્થ ખાતર જ જીવે છે, અને સ્વાર્થની સાધુતામાં મગ્ન રહે છે. એવો માણસ તો શ્વાન જેવો ગણાય. માત્ર સ્વાર્થ આ અર્થે ઘેલો એવો શ્વાન, સ્વાર્થની ખાતર લાકડીનો માર પડે તોયે સહન કરે છે; કારણ કે એ માને છે કે ત્યાંથી જ રોટલો મળવાનો છે. પણ માનવીએ તો આના જ કરતાં વધુ વિશિષ્ટતા બતાવવાની છે. આ આ માટે માનવીમાં પરમાર્થનું તત્ત્વ આવવું જોઈએ. છે જેની આંખમાં સુદાક્ષિણ્યભાવ છે, ને એની પાસે જ્યારે કોઈ માણસ દુ:ખ રડતું ન આવે ત્યારે એ એને સહાયતા કરે છે. જ્યાં જઈને દુઃખી લોકો પોતાનાં હૈયાં ઠાલવી શકે એવાં સ્થાનો આજે રહ્યા નથી; જગતમાં આજે આની મોટી ખોટ છે; ૯૨ ૩ ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy