SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે; તેમ ધ્યેયનો નિર્ણય કર્યા વિના સંસારસાગરમાં જીવન-નાવને વહેતું મૂકનાર વિનાશ નોતરે છે. ૨૨૦. મૃત્યુની વિદાય ત્યુ એ પ્રકૃતિ છે. જન્મ એ વિકૃતિ છે. જન્મે છે તે મરે જ છે, પણ મરે છે તે બધા જ થોડા જન્મે છે ? મરવું એવું કે જેમાં મરણ મરી જાય. ૨૨૧. અનુભવ મે મને મારા જીવનપંથના અનુભવોનું વર્ણન કરવા વિનવો છો અને તે એમાંથી પ્રેરણા મેળવી, તમે તમારા જીવનની સમસ્યાઓને ઉકેલવા માંગો છો ? તો જરા ઊભા રહો; મારા અનુભવોમાંનો સાર આ છે કે પારકાનો ભાડૂતી અનુભવ તરવામાં કામ નથી લાગતો. પોતે જ તરવાનું છે. જીવનપંથમાં આગળ વધવાના માર્ગ બે જ છે : પૂર્ણ સંયમ અને આત્મજાગૃતિ ! ૨૨૨. ચારિસની સૌરભ ર્મળ ચારિત્ર એ ગુલાબનું અત્તર છે. એ તમારી પાસે હશે તો એ જેમ તમને આનંદ આપશે, તેમ તમારી નિકટમાં વસતા માનવોને પણ સુવાસ આપશે. નિ ૨૨૩. ફૂલનાં આંસુ ડી પડેલા પુષ્પને મેં પૂછ્યું : સોહામણા ફૂલ ! વિદાય વેળાએ આ આંસુ ૨ શાનાં? વિષાદમાં એણે ઉત્તર આપ્યો : કોઈ બીમારને શાતા આપવાનું સૌભાગ્ય તો ન મળ્યું પણ અનીતિના ધનથી ખોટા ધનવાન બનેલા અને હોદ્દાનો Jain Education International જીવનસૌરભ * ૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy