SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૧૨. પ્રકાશની વેદી પર ટ રદૂરના પ્રદેશમાં વસતા લોકોમાં 9 કરુણાનો પ્રકાશ પ્રસરાવવાની તીવ્રતા આચાર્ય દીપકરના મનમાં ઘોળાઈ રહી હતી, મનમાં મંથન ચાલી રહ્યું હતું. * શિષ્યોએ પૂછ્યું : “પ્રભુ, એવું શું છે જેણે આપને આટલા વિચારમગ્ન કર્યા છે ?' મંથનને વાચા આપતાં આ વૃદ્ધ આચાર્યે કહ્યું : “આપણે સૌ ભક્તોના માનપાનના માનસિક સુખમાં કેટલા ડૂબી ગયા છીએ કે દૂરદૂરના પહાડી પ્રદેશોમાં તે જઈ કરુણા-ધર્મપ્રચાર કરવાની કોઈને ઇચ્છા થતી નથી. પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ અને પૂજનનું સુંવાળું બંધન કેવું મજબૂત હોય ત્યાં પૂર્ણ નામના શિષ્ય નમન કરી કહ્યું : “પ્રભો ! મને આજ્ઞા આપો. એ દેશમાં મૈત્રીધર્મનો પ્રચાર કરવા હું જઈશ.” પણ એમ કરવા જતાં તમારું આયુષ્ય ઓછું થશે.” આચાર્યે ભવિષ્ય * ભાખ્યું. કણમાં મણ - ૩૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy