SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૦. મૌનનો મહિમા છેજે રાજાધિરાજ શ્રીકૃષ્ણ વિચારમગ્ન ( હતા. પોતાના મિત્ર અને બાંધવ શ્રીનેમ એમને સાંભરી આવ્યા હતા. એમની સાથે વિતાવેલા દિવસો ચલચિત્રની જેમ એમની દૃષ્ટિ આગળથી પસાર થઈ રહ્યા છે હતા, અને વહી ગયેલા પ્રત્યેક દિવસમાં કોઈ A ને કોઈ સ્મરણની માધુરી ભરેલી હતી. # ભૂતકાળના આ મધપૂડામાંથી આજે સ્મરણનાં જે રસબિંદુ ટપકી રહ્યાં હતાં. શ્રીને શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ થાય. યદુવંશના ગગનના સૂર્ય અને ચંદ્ર એટલે શ્રીનેમ અને કૃષ્ણ. બંનેના પંથ જાણે જુદા – એક ત્યાગરાજ તો બીજા રસરાજ. એકનો ત્યાગ ગિરિનારના શિખરે પહોંચ્યો હતો, તો બીજાનો રાગ ગોવર્ધનની ચોટે રમતો હતો. તેમ છતાં જીવનની શાંત પળોમાં તો શ્રીકૃષ્ણનું હૈયું ગિરનારની ત્યાગમત્ત ઝાડીઓમાં જ વિહરતું. શ્રીમે રાજમતી જેવી સુંદર અને શાણી, સંસ્કારી અને શીલવતી સુંદરીનો ભવનું ભાતું ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy