SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪. ઉપકાર ણે આપણને કેળવ્યા, જેણે આપણને દૃષ્ટિ આપી તેના ઉપકારનો બદલો જે ક ܀ ૪૫. કર્તવ્ય 3 સ કેળ મેવાન નાં કર્યાં હોયકે ઊંધાં કાર્ય કર્યો હોય કે અછતાં તે - ૪૬. પુષ્પ અને પથ્થર નિયાના અભિપ્રાય પર તમે ક્યાં સુધી નાચશો ? થોડી વાર પહેલાં જ પૂજન કરતી દુનિયા પથ્થર ફેંકવા માંડે તો નવાઈ નહિ. કાર્ય કરતી વખતે દુનિયાને સંભળાવી દો ‘તારી નિંદા અને સ્તુતિની મને ધૂળ જેટલીય કિંમત નથી; હું તો મારાં કાર્યોમાં મશગૂલ છું, મારા આત્માના ગીતમાં લીન છું, અને એ ગીતના સૂરે જ કાર્ય કર્યે જાઉં છું.' ૪૯૭. કાર્યનો સ્રોત પણે કંઈક કામ કરીશું તો લોકો જાતજાતનું બોલશે. થોડી નિંદા આઅવહેલના કરશે, તો થોડી સ્તુતિ-પ્રશંસા કરશે; પણ તેમાં આપણે ઊંચાનીચા થવાની શી જરૂ૨ ? જે કંઈ કરવાનું છે તે આત્માના ઉલ્લાસ માટે છે, જગતના અભિપ્રાય માટે નહિ. ૪૯૮. ઈર્ષા ઈલની આંખ બીજાને તો બાળતાં બાળકો, પણ તે પહેલાં તો તે પોતે જ એ સલામત રહે; પણ તે કદી બનનાર જ નથી. દીવાસળી બીજાને સળગાવતાં પહેલાં પોતે જ સળગી ઊઠે છે એ ભૂલી જવું ન જોઈએ. Jain Education International ૧૫૮ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy