SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International *→**++>& ૩૬૪. સંત સમાગમ ઝા કળનું બિન્દુ જ્યારે કમળની પાંદડી ઉપર બેઠું હોય છે ત્યારે એ મોતીની ઉપમા પામે છે; પણ એ જ બિન્દુ જ્યારે તપેલા તવા પર બેસે છે તો બળીને અલોપ થઈ જાય છે. આમ સંત અને સજ્જનના સંગથી માણસ પણ શ્રેષ્ઠ સ્થાન પામે છે પણ દુર્જનના સંગથી તો એનો વિનાશ જ થાય છે. ૩૬૫. દાનનો આનંદ આનંદથી ડોલતાં વૃક્ષોને જોઈ મેં પૂછ્યું : ‘આજે આટલી પ્રસન્નતાથી કેમ ડોલી રહ્યાં છો ?’ વહી રહેલી પવનની લહેરોમાં આનંદનો કંપ અનુભવતાં વૃક્ષોએ જવાબ આપ્યો : કેમ ન ડોલીએ ? સૂર્યનો તાપ સહીને અમે પંખી અને પથિકને છાયા પ્રેરણાની પરબ * ૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy