________________
સજજન સન્મિત્ર ૬સમભિરૂટ નય. બૂતે સમભિરૂઢાર્થ, ભિન્ન પર્યાયભેદતા
ભિન્નાર્થા: કુંભકલશ–ઘટા ઘટ પટાદિત. ૧૫. અનુવાદ–સમવિરુદ્ધ નય, શબ્દ કે પર્યાય ભેદથી વસ્તુ ભિન્ન કહે છે, કારણ કે, જેમ ઘટ અને પટ એ ભિન્ન છે, તેમ છે શ્રી વર્ધમાન સ્વામી ભગવાન, આપે કુંભ, કલશ, ઘટ એમને જુદા પદાર્થો કહ્યા છે. ૧૫.
સમભિરૂટની ઉપરની વ્યાખ્યાનું કારણ યદિ પર્યાયભેદેડપિ, ન ભેદ વસ્તુને ભવેત;
ભિન્નપર્યાય ન મ્યાત, સ કુંભ પટયોરપિ. ૧૬. અનુવાદ– પર્યાય ભેદથી વસ્તુને ભેદ ન હોય, તે ભિન્ન પર્યાયવાળા કુંભ અને પટમાં પણ એ ભેદ ન હોય. ૧૬.
૭. એવંભુત નય. એક પર્યાયાભિધેય-મણિ વસ્તુ ચ મેન્યતે;
કાર્ય સ્વકીય કુણ-મેવંભૂતનો ધ્રુવમૃ. ૧૭. - અનુવાદ–એક પર્યાય વડે બેલાતી વસ્તુ બોલતી વખતે પોતાનું કાર્ય કરતી હોય તેજ એવભૂતનય તેને વસ્તુ કહે છે, બીજી વખતે નહિ; કારણ કે શ્રી જિનેશ્વરનો ઉપદેશ એ છે, કે વસ્તુ પોતાનું કાર્ય કરે, ત્યારે વતુ ગણાય. ૧૭. અવધૂત ઉદાહરણ વડે પિતાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે.
યદિ કાયમકુણે-ડપીષ્યતે તત્તયા સ ચેત;
તદા પટેડપિ ન ઘટ–વ્યપદેશ: કિમિગતે ?. ૧૮. અનુવાદ જ્યારે વહુ પિતાનું કાર્ય ન કરતી હોય, ત્યારે પણ તેને વસ્તુ ગણવામાં આવે, તે પટને પણ ઘટ શબ્દ કાં ન કહેવાય ? ૧૮.
ઉપસંહાર યોત્તર વિશુદ્ધાઃ સ્યુ-યાદ સતામી તથા;
એકૈક: સ્વાચ્છત ભેદા–સ્તતઃ સપ્તશતામૃમી. ૧૯ અનુવાદ–આ સાત ન પણ અનુક્રમે એક એકથી વધારે વિશુદ્ધ છે; વળી એક એક નયના સે સે ભેટ થાય છે, તેથી તેના સાતસો ભેદે પણ થાય છે. ૨, નય પાંચ અને તેના ભેદ પાંચસો કેવી રીતે થાય છે?
વિંભૂતસમરૂિઢ શબ્દ આવ રોત :
અને તભોવનદા પંચ, નય પંચશતીભિદ;. ૨૦, અનુવાદ– શબ્દ નયમાં સમભિ અને એવભૂત નયને સમાવેશ થાય, તો નય પાંચ થાય છે, અને ત્યારે તે પાંચ નયનાં પાંચસે ભેદે ગણાય છે. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org