SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ વ્યવહાર નયનું ઉદાહરણ. વનસ્પતિ ગૃહાણેતિ, પ્રેકતે વૃદ્ઘાતિ કેાષિ કિમ્, વિના વિશેષાજ્ઞામ્રાદી –સ્તન્નિરર્થકમેવ તતૂ. ૯. અનુવાદ–વનસ્પતિ હ્યેા, એમ આલવામાં આવતાં, લીમડા આંખે એવા વિશેષ વિના કોઈ પણ શું લે છે? એટલા માટે તે સામાન્ય ટ્રાકટનું છે. ૯. વ્યવહાર નયનાં ખીન્ન દાહશે. ત્રણપિડીપાદલેપા–ર્દિકે લેાકપ્રયાજને; ઉપયાગા વિશેષે: સ્યાત્, સામાન્યેન હિ ચિત. ૧૦. અનુવાદ——ગુમડાંપર મલમ પટ્ટી અને પગે લેપ વગેરે કરવાનું લેકને પ્રયાજન ડાય છે; વિશેષ પર્યંચા વડે કામ ચાલે છે, પણ કોઇ દિવસે સામાન્ય વડે નહિજ, ૧૦, ૪. સુત્ર નય. ઋનુસૂત્રનયા વસ્તુ, નાતીત નાખ્યનાગતમુ; મન્યતે કેવલ કિન્તુ, વમાન તથા નિજમુ. ૧૧. અનુવાદ—સૂત્ર નય, ભૂત અને ભવિષ્ય વસ્તુ પર્યાયને માનતે નથી; પરંતુ કેવળ વત માન વસ્તુ પર્યાયનેજ, અને તે પણ પાતાનાજ, પારકી અન્ય વસ્તુના નહિ, એવા પરિણામ ભાવને માને છે. ૧૧. અનુસૂત્ર નયન' ઉદાહરણ. અતીતેનાનાગતેન, પરકીથેન વસ્તુના; ૯૯ ન કા સિદ્ધિ રિત્યેત-સદ્ગગનપદ્મવત્. ૧૨. અનુવાદ—અતીત અને અનાગત ભાવથી, તેમજ પારકા ભાવથી કાયસિદ્ધિ થાય નહિ, એટલા માટે એ ત્રણે આકાશ કમળ જેવા છે. ૧૨. ઋજીસૂત્રની અને તેની પછીના નાની બીજી વિશેષ માન્યતા. નામાદિ ચતુષ્યે, ભાવમેવ ચ મન્યતે; ન નામસ્થાપનાદ્રવ્યા-ણૈવમગ્રેતના અપિ. ૧૩. અનુવાદ—નામાદિ ચાર નિક્ષેપામાં તે ભાવ નિક્ષેપાનેજ માને છે; એજ પ્રમાણે હવે પછીના નયા પણ ભાવ નિક્ષેપાનેજ માને છે. ૧૩. Jain Education International ૫. શાય. અર્થ' શબ્દનયાનેકે:;, પર્યાયૈરેકમેવ ચ; મન્યતે કું ભકલશ—ધટાધેકા વાચકા:. ૧૪. અનુવાદ———શબ્દ નય, અનેક શબ્દો વડે એક અથ વાચક પદાર્થને એકજ પાય સમજે છે, જેમકે કુલ, કલા, ઘટ ઇત્યાદિ એન્જ ઘઢ પહાચરને દેખાઢનાશ છે, એમ સવદર્શી જિન ભગવાને ક્યું છે, ૧૪, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004503
Book TitleSajjan Sanmitra yane Ekadash Mahanidhi
Original Sutra AuthorN/A
AuthorPopatlal Keshav Doshi
PublisherPopatlal Keshavji Doshi
Publication Year
Total Pages1262
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy