________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ
સંપઈ દૂસમ સમયે, દીસઈ ઘેવિ જન્મ્ય ધમ્મગુણે;
બહુમાણે કાયો, તસ્ય સયા ધમ્મબુદ્ધીએ, ૨૫.
અથ -પંચમ આરામાં (કલિકાળમાં) વર્તમાન સમયમાં જે પુરૂમાં અe૫ ધમુખ્ય દેખાય, તે હમેશાં ધમબુદ્ધથી બહુમાન કરવું. ૨૫.
હવે કર્તા કહે છે કે, સ્વ કે પરગના સાધુઓની નિંદા કરવી નહિ.
જઉ પગછિ સગર છે, જે સંવિગ બહસ્સયા મુણિl: તેસિ ગુગગુરાયં, મા મુંસુ મચપહએ. ૨૬.
અર્થ:–હે ચેતન, પારકા કે પિતાના ગચ્છમાં જે સંવિગ્ન અને વિદ્વાન મુનિરાજો હોય, તેઓ ઉપર મત્સરથી હણાયેલે એવો થઈને, એટલે અમે થઇને તું ગુણાનુરાગ છેડીશનહિ૨૬. હવે કર્તા કહે છે કે, ગુણીઓનું બહુમાન કરતાં તે તે ગુણે સુલભ થાય છે..
ગુણરયણમંડિયાણું, બહુમાણું જે કરેઠ સુદ્ધમણો;
સુહા અન્નભવંમિ ય, તસ્સ ગુણ હુતિ નિયએણું. ૨૭. અર્થ :–ગુણ રત્નથી વિભૂષિત પુરૂનું જે શુદ્ધ મનવાળે તે બહુમાન કરે છે, તેને અવશ્ય તે તે ગુણો પરભવમાં સુખેથી પ્રાપ્ત થાય છે. ૨૭. હવે ક7 સૂરિ કહે છે કે, ગુણાનુરાગ ધારણ કરતે જીવ મોક્ષ પામે છે.
એયં ગુણાણુરાયું, સમંજે ઘરેઇ ધરણિમજનૃમિ, .
લિરિ સોમસુંદર પયં, સે પાવઈ સર્વે નમણિર્જ. ૨૮. " અર્થ :--જે આત્માથી પુરૂષ રૂડી રીતે જગતમાં ગુણાનુરાગ ધારશે, તે તે ચંદ્રમાં સમાન મહા શીતળ અને અત્યંત સુખકર, તેજસ્વી અને મને હર એવી મોક્ષરૂપ ભાવ. લમિને પામશે, એમ આચાર્યશ્રી સમસુંદર સૂરિ મહારાજ કહે છે. ૨૮.
૧૭. શ્રી વિનય વિજયજી કૃત નવકણિકા.
મંગલાચરણ અને વિષય. વર્ધમાન સ્તુમ: સર્વ–નયનર્ણવાગમ;
સંક્ષેપતસ્તદુનીત–નયભેદાનુવાદતા. ૧. અનુવાદ જે શ્રી વર્ધમાનનું આગમ સર્વ નાયરૂપી નદીઓને પ્રવેશવાને સમુદ્રરૂપ છે, તેમના પ્રરૂપેલા નયભેદને સંક્ષેપથી અનુવાદ કરી, અને તેમની સ્તુતિ કરીએ છીએ. ૧.
નાનાં નામ. નિગમ સંગ્રહવ, વ્યવહારનું સૂત્રકૈ; શખ: સમભિરૂવં–ભૂતિ ચેતિ નયા સ્મૃતા. ૨. અનુવાદ-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસવ, શબ્દ, સમઢિ અને એવંભૂત એમ સાત ન આપના આગમમાં કહેલ છે. ૨.
પ્રસ્તાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org