________________
૪૪
અજન સમિત્ર સેલણ ગુણકકરિ, અન્નસ કરેસિ મચ્છર જઈવ;
તા નણું સંસારે, પાહવું સહસિ સવથ્થ. ૬. અર્થ–પરના ગુણ તે ઉત્કર્ષ શ્રવણ કરીને જે તું ઈષ ધારણ કરીશ, તે તું સંસારમાં સર્વત્ર પરાજયને પામીશ. ૬. ગુણીજનને લેશમાત્ર પણ દોષ જે નહિ.
ગુણવંતાણુ નાણું, ઈસાભર તિમિર પ્રારઓ ભણસિ;
જઈ કહવિ દોસલેસ, તા ભમસિ ભવે અપારંમિ. ૭.
અર્થ:-હે ચેતન, જો તું ગુણીજનોના લેશમાત્ર દેષને ઈષથી કહીશ, તે તું ખરેખર આ અપાર એવા સંસારમાં પરિભ્રમણ કરીશ. ૭.
ગુણ કે દેષ એ બેમાંથી જેને અભ્યાસ થાય તેજ પરભવમાં પ્રાપ્ત થાય છે.
જે અભસેઈ જીવ, ગુણં ચ દેસં ચ ઈશ્ય જમૅમિ; તે પરલેએ પાઈ, અભ્યાસેણું પુણે તેણું. ૮.
અર્થ –આત્મા આ ભવમાં ગુણ કે દોષ એ બેમાંથી જેને અભ્યાસ કરે છે, તેજ અભ્યાસ તેને પાછે પરલોકમાં પ્રાપ્ત થાય છે. ૮. ગુણી પરદોષ વદતાં છતાં નિર્માલ્ય ગણાય છે.
જે જંપ પરદાસે, ગુણુ ય ભરિએવિ મચ્છર ભરેણં,
સે વિઉસાણ મારે, ૫લાલ પુજવ પડિભાઇ. ૯.
અર્થ-સેકડો ગુણથી ભરેલે એ પણ, કે મનુષ્ય ઈર્ષાભરથી પારકાના દે બેલે, તે તે એટલે બધા ઉચ્ચ છતાં પણ, પંડિત ગુણી પુરુષમાં અસાર પલાલ પુંજની પેઠે શેભે છે, અર્થાત્, નિર્માલ્ય ઘાસના ફૂલની પેઠે નકામો છે. ૯. દુષ્ટભાવથી છતા કે અછતા દેશે ગ્રહણ કરવાથી પાપાત્મા બને છે.
જે પરદસે ગિહ, સંતા સંતાવિ દુદ્દમાવેણું
સો અખાણું બંધઈ, પણ નિરધ્ધએણવિ. ૧૦. અર્થ -દુષ્ટભાવથી જે આત્મા પરના છતા કે અછતા દેને ગ્રહણ કરે છે, તે પાપવડે પિતાના આત્માને નિરર્થક બંધનમાં નાખે છે. ૧૦. કષાયાગ્નિના હેતુઓને ત્યાગ બતાવે છે.
તે નિયમો મુજંબં, જૉ ઉપજજએ કસાયગ્ગી;
તે વધ્યું ધારિજજા, જેણેવસમે કસાયાણું. ૧૧. અર્થ :–જેથી કષાયરુપ અગ્નિ ઉત્પન્ન થાય, એવું કાર્ય અવશ્ય ત્યાગવું જોઈએ, અને જેથી કષાયે દબાઈ જાય, તેવું કરવું જોઈએ. ૧૧.
હવે કર્યા સવ પ્રયત્નથી નિંદા છેડી દેવાનું બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org