________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ‘ગ્રહ
૯૨૭
અ:-કમઠાસુરે રચેલા ભારે ભયકર પ્રલયકાળના જેવા જળ ઉપદ્રવ કાળે સમભાવને ધારણ કરવાવડે જે કેવળ જ્ઞાન લક્ષ્મીને વર્યાં તે શ્રી પાર્શ્વ પ્રભુ જયવ તા વ ! ૧. નિચ્ચુન્ના તબાલા, પાસેણુ વિણા ન હેાઇ જહુ રંગ; તહ દાણુઝીલતત્ર ભાવાર્યો અહલાએ ભાવિણા. ૨. અ:-જેમ (કાથા) ચુના વગરનું તાંબુલ (નાગરવેલી પાન અને પાસ વગરનું વજ્ર ઠીક ર‘ગાતું નથી, તેમ ભાવ વગર દાન શીલ તપ અને ભાવનાએ પણુ ફળદાયી નહિ થતાં-અફળ થાય છે. ૨.
મણિમંત એસહણું, જંતતાણુ દૈવયાણું પિ; ભાવેણુ વિણા સિદ્ધિ, ન હુ દીસઇ કસ વિ લેાએ ૩. અથ:-મણિ, મત્ર, ઔષધી તેમજ જત્ર, તત્ર અને દેવતાની પણુ સાધના દુનીયામાં કાઇને ભાવ વગર સફળ થતી નથી. ભાવ ગેજ તે તે વસ્તુઓની સિદ્ધિ થતી દેખાય છે. ૩. સુહભાવવસેણું, પસન્નચંદા મુહુત્તમત્તણુ; ખવિઊણુ કમ્મગઢ, સંપત્તો કેવલ નાણું. ૪.
અ:-શુભ ભાવના ચેગે પસન્નચંદ્ર [રાજર્ષિ] એ ઘડી માત્રમાં રાગદ્વેષમય ક'ની ગુફીલ ગ્રંથી ગાંઠને ભેઢી નાખી કેવળજ્ઞાન પામ્યા. ૪. સુસ્સસ'તી પાએ, ગુરુણીણું ગરહિઊણ નિયદાસે; ઉત્પન્નદિનાણા, મિગાવઇ જય સુહભાવા. ૫.
અથ:-નિજદેષ [અપરાધ] ની નિંદા, ગાઁ કરીને ગુરૂણીનાં ચરણની સેવા કરતાં જેણીને શુભ ભાવથી કેવળજ્ઞાન ઉપજ્યું તે મૃગાવતી સાધ્વી જયવતી વર્તો ૫. ભય ઇલાઇપુત્તો, ગુરુએ વંસમ જો સમારૂઢા; દણુ મુણિવદિ, સુંહભાવ કેવલી જાએ. ૬.
અ:-મોટા વાંસ ઉપર નાચવા માટે ચઢયા છતાં કોઈ મહામુનિરાજને દેખી ભાવથી પૂજય ઇલાચિપુત્રને કેવળજ્ઞાન પ્રગટ થયું, એ સદ્ભાવનાજ પ્રભાવ સમજવા. ૬. કવિલા આ બ’ભણુમુદ્ગો, અસે ગવર્ણિઆઇ મજઝયાર’મિ, લાહાàાહત્તિ પય, પદ્ધતા (ઝાય તે) જાએ જાઇસરા. ૭.
અર્થા:-કપિલ નામના બ્રાહ્મણ મુનિ અશેક વાટિકામાં “જહા લાડ઼ા તડ્ડા લેહેા; લાહા લેહા પર્વાંઈ” એ પદની વિચારણા કરતા શુભ ભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા, ૭. ખવગ નિમ તણુપુÄ, વાસિઅભ તેણુ યુદ્ધભાવેણ; ભુજતા વરનાણું, સંપ-તા કરગડ્ વ.(કુગએ) ૮. અ:-વાસિત ભવવર્ક તપસ્વી સાધુઓને નિમંત્રણ કરવા પૂર્ણાંક ભેાજન કરતા શુદ્ધ ભાભથી કુરગડુમુનિ કેવળજ્ઞાન પામ્યા. ૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org