________________
८२८
અજન સન્મિત્ર વ્યભવસરિવિરઈઅ–નાણાસાયણપભા વદુમેહો;
નિયનામ ઝાયતો માસતુસ કેવલી જાઓ. ૯. અર્થ -પૂર્વ ભવે આચાર્યપણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી બુદ્ધિહીન થયેલા માસતુસ મુનિ નિજ નામને ધ્યાતા છતાં કોઇની ઉપર રાગ કે રીસ ના કરવારૂપ ગુરૂ મહારાજાએ બતાવેલા પરમાર્થ સામે દ્રષ્ટિ રાખી રહેતાં) ઘાતિ કમને ક્ષય કરી (શુદ્ધ નિર્મળ ભાવથી) કેવળજ્ઞાન પામ્યા. ૯.
હથ્થમિ સમારૂઢા, રિદ્ધિ લૂણ ઉમભસામસ;
તખણ સુહઝાણેણં, મર્દવી સામ સિદ્ધા ૧૦.
અથ:-હાથીના સ્કધ ઉપર આરુઢ થયેલા મરુદેવીમાતા ઋષભદેવ સ્વામિની ત્રાદ્ધિ દેખીને તત્કાળ શુભ ધ્યાનથી સંતકૃત કેવળી થઈ એક્ષપદ પામ્યા ૧૦.
પાડજાગરમાણીએ, જંઘાબલખીણમણિણ આપુત્ત;
સંપત્તકેવલાએ, નમો નમો પુષ્કલાએ. ૧૧. અથ–જ ઘાબળ જેનું ક્ષીણ થયું છે એવા અણિકપુત્ર આચાર્યની સેવા (ઉચિત વેયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પુપચુલા સાદવને પુનઃ પુનઃ નમસ્કાર હે ! ૧૧.
પત્તરસતા વસાણું, ગે એમનામણ દિન્નદિખાણું:
ઉપન્નકેવલાણું, સુહભાવાણું નમ તાણું. ૧૨. અથ:-ગૌતમસ્વામીએ જેમને દીક્ષા લીધી છે. અને શુભ ભાવવડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા પંદરસે તાપને નમરકાર હો. ૧૨
જીવસ સરીરાએ, ભેએ નાઉ માહિપત્તાણું;
ઉપાડઅનાણુણે, બંદગ સીસાણ તેસિ નમો ૧૩. અર્થ–પાપી પાલકવડે યંત્રમાં પિલાતા છતા જીવને શરીરથી જુદે જાણીને સમાધિ પ્રાપ્ત થયેલા જેમને કેવળજ્ઞાન પઠા થયું છે તે કંદસૂરિના સઘળા શિષ્યોને નમસ્કાર હે. ૧૩.
સિવિદ્ધમાપાએ, અસ્થી હિંદુવાર કુસુમેહિં;
ભાવેણુ સુરલે એ, દુગઇનારી સુહં પત્તા. ૧૮. અર્થ:-શ્રી વર્ધમાન સ્વામીનાં ચરણને સિંધુવારના ફૂલથી પૂજવાને ઈચ્છતી દુર્ગાતા નારી શુભ ભાવવડે કાળ કરીને દેવગતિમાં ઉપજીને સુખી થઈ ૧૪.
ભાવેણુ ભુવણું નાણું, વંદેઉ હુશેવિ સંચલિઓ;
મરિઊણુ અંતરાલે નિત્યનામ કે સુરો જાઓ. ૧૫. અથ–એક દેડકો પણ ભાવથી ભુવનગુરૂ શ્રી વર્ધમાનસ્વામીને વાંદવા ચાલ્ય ત્યાં માગમાં ઘડાની ખરી નીચે કચડાઈ મરણ પામીને નિજ નામથીજ દરાંતિ નામે દેવતા થયે. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org