________________
૯૨૯
તાયત્તીસસુરત્ત, પરમાહયિ જીયલમણુઅત્ત; સભિન્નસાય તહ પુ–વધરાહારયપુલાયત્ત. ૩.
અથ :-ત્રાયત્રિંશક દેવ પણું, પ ંદર જાતિના પરમાધામીપણું, ચુગલિયા મનુષ્યપણું, વળી સભિન્ન ોત લબ્ધિ, પૂર્વધર લબ્ધિ, આહારકલબ્ધિ, અને પુલાકલમ્બિંપણું પણ ન પામે. ૩. મઈનાણાઇસુલટ્ટી, સુપત્તદાણું સમાહિમરણુત્ત;
સજ્જન સન્મિત્ર
ચારણદુગમહુસપ્પિય, ખીરાસવખીણુઠાણુત્ત. ૪.
અથઃ–મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનાદિકની લબ્ધિ, સુપાત્રદાન, સમાધિમરણુ, વિદ્યાચારણુ અને જ‘ધાચારણની લબ્ધિ, મધુસપિ`લબ્ધિ, ક્ષિરાશ્રવલબ્ધિ, અક્ષિણમાણુસી લબ્ધિ પણ ન પામે. ૪. તિયર તિથ્યપડિમા; તરભાગાઇ કારણેવ પુણે; પુઢવાય ભાવિ અભવ્વેહિ ના ૫-ત. ૫. અઃ—તીર્થંકર તથા તીર્થંકરની પ્રતિમાના શરીરના પÀિાગાદિ કારણમાં પણ અભવ્ય જીવા પૃથ્વીકાયના ભાવાને ન પામે. ૫.
ચદસે રયણપિ, પત્ત ન પુણે। વિમાણસામિત્ત; સમ્મત્તનાણુસંયમ–તવાઇ ભાવો ન ભાવગે. ૬. અર્થ :-ચૌદ રત્ન પણું અને વળી વિમાનનું સ્વામીપણું ન પામે. વળી સમ્યકત્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપાદિ માહ્યાભ્યતર એ એ ભાવ પણ ન પામે ૬. અણુભવનુત્તા ભત્તી, જિણાણુ સાહમ્મિયાણુ વલ્લ; નય સાહેષ્ઠ અભવ્વા, સંવિગત્ત સુકકપમ્પ્સ, ૭, અથ ઃ——અભવ્ય જીવ અનુભવ યુક્ત ભક્તિ, જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે સાધ *ની સેવા ભક્તિ, સંસારથી વૈરાગ્યપણુ તેમજ શુકલપક્ષ ન પામે. ૭. જિણજયજણિાયા; જિય જખ્ખા જપ્પણી જુગપ્પહાણા; આયરિયપયાઇ દસ, પરિમર્ત્ય ગુણુદ્રુમર્પીત્ત. ૮. અથ :—જિનેશ્વરના માતા, પિતા, સ્ત્રી, જ, જક્ષણી અને યુગપ્રધાન પણ ન થાય. વળી આચાર્યાદિ દશ પદના વિનય તેમજ પરમાથથી અધિક ગુણુવ'તપણું' ન પામે ૮. અણુબ ધહેઉસરૂવા, તત્થ અહિ ંસા તિહા જિશિ; વેણુ ય ભાવેણુ ય, દુહાત્રે તેસ ન સંપત્તા. ૯.
અ-વળી અભવ્યજીવ અનુબંધ હેતુ અને સ્વરૂપ એવી ત્રણ પ્રકારે શ્રી જિનેશ્વરે કહેલી અહિંસા દ્રવ્ય અને ભાવ એવા એ ભેદથી ન પામે. ૯.
Jain Education International
૧૪. ભાવકુલક. ક્રમઠાસુરેણુ રમિ, ભીતણે પલયતુલ્લજલબેાલે; ભાવેણુ કેવલલચ્છિ, વિવાહિએ જયઉ પાસજા. ૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org