________________
૯૦૮
સજ્જન સન્મિત્ર
દ્રવ્યક વિનિમુકત, ભાવક વિવર્જિત; નાકરડુત બિતિ, નિશ્ચયેન યિદાત્માનં ૮.
ભવા:-જ્ઞાનાવર્ણાદિ આઠે દ્રવ્ય કમ` રહિત, તથા તે કર્માંને ઉત્પન્ન કરનારા રાગ, દ્વેષાદિપ ભાવ કમ'થી પણ રહિત, અને ઔદારિકાદિ પાંચે શરીરરૂપ નાકમથી પણ રહિત, એક જ્ઞાનાનંદમયજ આ આત્મા નિશ્ચયપણું છે, એમ જ્ઞાની કહે છે. (જાણે છે.) ૮. અનંત બ્રહ્મણારૂપ, નિજ દેહે વ્યવસ્થિત;
જ્ઞાન હીના ન પ િત, જાત્યધા ય ભાસ્કર. ૯.
ભાવા:–અનત બ્રહ્મજ્ઞાન સ્વરૂપી, સ્વશરીરને વિષે વ્યાપક છતાં,જેમ જન્મથી અંધ પ્રાણી સૂય'ને દેખતા નથી, તેમ જ્ઞાન ચક્ષુએ રહિતપ્રાણી પણ આવા આત્માને દેખતા નથી. ૯. યદું ધ્યાન ક્રિય તે ભવ્યે, યેન કર્મ વિલીયતે;
તત્ક્ષણ દ્રવ્યતે શુદ્ધ ચિત્ ચમત્કાર દર્શન ૧૦.
ભાવાથ:-જેવા પ્રાણી તન્મય સ્વરૂપે આ આત્માનું ધ્યાન કરે છે, કે તુરતજ તે કમના વિનાશ કરીને તત્કાળ શુદ્ધ, નિમર્માળ, સ્ફટિક રત્નની પેઠે સ્વચ્છ દીસે છે; ત્યારે તેનુ' દશન પણ ચિત્તને મહા ચમત્કાર ઉત્પન્ન કરનારૂં થાય છે. ૧૦.
યે ધર્મશીલા મુનય:પ્રધાના-તે દુ:ખહીના નિયમે ભવત્તિ; સંપ્રાપ્યશીઘ્ર પર મા તત્ત્વ, વ્રતિ મેાક્ષ (ચંદમેકમેવ. ૧૧. ભાવાર્થ :-સદાકાળ ધમ'ને વિષેજ લીન રહેનારા ઉત્તમ ધર્માચારી મુનિવરો નિશ્ચયે આ ભવના (સંસારના) દુઃખાથી રહિત થાય છે, અને એક પરમ પદાર્થ, ઉત્કૃષ્ટ સારભૂત, ચિદાન ંદઘન સ્વરૂપી જે મેક્ષપદ, તેને (શ પામે છે. ૧૧. આનંદરૂપ પરમાત્મતત્ત્વ', સમસ્તસંકલ્પવિકલ્પમુકત; સ્વભાવલીનાનિવસતિનિત્ય, જાનાતિ યાગી સ્વયમેવતત્ત્વ, ૧૨. ભાવા:–એક આનંદમયજ રૂપ છે જેવુ એવા પરમાત્મ સ્વરૂપી, મનના સ આહટ્ટાહટ્ટ વિકલ્પાથી રહિત, પાતાના સ્વભાવને વિષેજ નિર`તર વસનાર, એવા શુદ્ધ આત્મ પદા, તેનેજ યાગીપુરુષા સહજ, શુદ્ધ તત્ત્વ કરી જાણે છે. ૧૨. ચિદાનંદમય શુદ્ધ, પરાપાય નિરામય;
અન તસુખસંપન્ન, સર્વ સંગવિજિત. ૧૩.
ભાવા-આત્માના શુદ્ધે આનદાયુક્ત, મહા નિર્માંળ સવ કષ્ટ, તથા સત્ વ્યાધિથી મુક્ત, અપાર સુખે કરીને પૂર્ણ, અને સદાકાળ સ્રવ પરપુગલિક સંગે કરીને રહિત, આ આત્માધિરાજ વતે છે. ૧૩.
Jain Education International
લેકમાત્રપ્રમાણેા હું, નિશ્ચયે નહિ સંશય:; વ્યવહારો દેહ માત્રણ, કથયન્તિ મુનીશ્વરા:, ૧૪. ભાષા:-ચૌદ રાજલેાક પ્રમાણે, નિશ્ચયે અવગાહન ક્ષેત્ર છેજેનું, પણ વ્યવહાર
For Private & Personal Use Only
www.jainelibrary.org